| શણગાર આરતી | (સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ) સવારે 05:45 કલાકે |
| મંગળા આરતી | (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 05:30 કલાકે |
| શણગાર આરતી | (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 07:00 કલાકે |
| રાજભોગ થાળ | (દર્શન બંધ) સવારે 10:30 થી 11:15 કલાક |
| દર્શન બંધઃ | બપોરે 12:00 થી 3:30 કલાક |
| સંધ્યા આરતીઃ | સાંજે 06:30 કલાકે |
| થાળ | (દર્શન બંધ) સાંજે 07:15 થી 08:15 કલાક |
| શયન | (દર્શન બંધ) રાતે 09:00 થી સવારે 05:30 કલાક |
